એક ભવ ના થોડા સુખ માટે અનંત ભવ નું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાતપદ આ વાત પણ માન્ય છે કે, બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધીને આધીન થઇ પ્રમાદ શું ધારણ કરવો?
Quick Links